= 0°C થી 4°C
77. જ્યારે ઉષ્માનું પ્રસરણ કોઈ પદાર્થમાં અણુઓનું સ્થાન બદલ્યા વગર થાય ત્યારે તે પ્રકારનાં ઉષ્માનાં પ્રસરણને ક્યું કહેવામાં આવે છે ?
= કંડક્સન (Conduction)
78. જ્યારે ઉષ્માનું પ્રસરણ પદાર્થનાં અણુઓનાં સ્થાનાંતરણ દ્વારા થાય ત્યારે તેને કેવું પ્રસરણ કહેવામાં આવે છે ?
= ક્ન્વેક્સન (Convection)
79. વાયુમંડળ કઈ પ્રક્રીયાથી ગરમ થાય છે ?
= ક્ન્વેક્સન (Convection) (કારણકે વાતાવરણ વાયુઓનું બનેલું હોય છે.)
80. જ્યારે ઉષ્માનું વહન એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં માધ્યમ વગર થાય તેને કેવું વહન કહે છે ?
= રેડીએસન (વિકિરણ)
81. જેમ જેમ વસ્તુ ઠંડી પડતી જાય છે તેમ તેમ તેનો ઠંડો થવાનો દર પણ ઘટતો જાય છે .
અથવા
સમાન અવસ્થા પર વિકિરણ દ્વારા કોઈ વસ્તુની ઠંડા થવાનો દર તે વસ્તુ અને તેની આસપાસ નાં માધ્યમનાં તાપમાનનાં સપ્રમાણમાં હોય છે.
આ નિયમને કોના નિયમથી ઓળવામાં આવે છે ?
= ન્યુટનનો શીતનનો નિયમ (Newton’s Law of Cooling)
82. વિકિરણ નાં સારા અવશોષક જ સારા ઉત્સર્જક હોય છે. નિયમ કોણે કહ્યો ?
= કિરચૌફ
83. જો કોઈ અંધારી રૂમમાં સફેદ અને કાળા રંગની વસ્તુ મુકવામાં આવે અને એકસમાન તાપમાન પર ગરમ કરવામાં આવે તો ક્યાં રંગની વસ્તુ વધારે ચમકશે ?
= કાળા રંગની (કિર્ચૌફ નાં નિયમ મુજબ :કાળો રંગ વધારે વિકિરણ શોષે છે અને ઉત્સર્જન પણ વધારે કરે છે.)
84. ગુપ્ત ઉષ્માનું SI એકમ કયો છે ?
= જુલ/કિલોગ્રામ
85. અપેક્ષિત ભેજ માપવા ક્યાં યંત્રનો ઉપયોગ થાય છે ?
= હાઈગ્રોમીટર
86. મનુષ્ય સ્વાસ્થ્ય માટે કયું અનુકુળ વાતાવારણ હોવું જોઈએ ?
= ૧. તાપમાન - ૨૩°C થી ૨૫°C
૨. ભેજ - ૬૦ થી ૬૫ વચ્ચે
૩. પવનની ગતિ - ૦.૭૫ થી ૨.૫ મીટર/મિનિટ
87. પ્રકાશ ની તરંગલંબાઈ કેટલી હોય છે ?
= ૩૯૦૦ થી ૭૮૦૦ Å
88. પ્રકાશના નાનામાં નાના કણને શું કહે છે ?
= ફોટોન
89. પ્રકાશ ના વેગની ગણતરી સૌ પ્રથમ કોણે કરી હતી ?
= રોમર
90. પ્રકાશની સૌથી વધુ ઝડપ શેમાં હોય છે ?
= હવા અને શૂન્યાવકાશ
91. પ્રકાશ ને સૂર્ય થી પૃથ્વી પર પહોંચતા કેટલો સમય લાગે છે ?
= એવરેજ ૪૯૯ સેકન્ડ અથવા ૮ મિનિટ ૧૯ સેકન્ડ
92. ચંદ્ર પરથી પરાવર્તિત થતો પ્રકાશ ને પૃથ્વી પર પહોંચતા કેટલો સમય લાગે છે ?
= ૧.૨૮ સેકન્ડ
93. પ્રકાશ નું વિસ્તરણ ક્યા રંગમાં ક્રમશઃ સૌથી વધુ અને સૌથી ઓછું હોય છે ?
= જાંબલી રંગમાં સૌથી વધુ અને લાલ રંગમાં સૌથી ઓછું
94. મેઘધનુષ્ય ના પ્રકારો કયાં ક્યાં છે ?
= પ્રાથમિક મેઘધનુષ્ય અને દ્રિતીય મેઘધનુષ્ય
95. પ્રાથમિક રંગો ક્યાં છે ?
= લાલ ,લીલો અને વાદળી
96. દ્રિતીય રંગો ક્યાં છે ?
= પીળો ,મરૂન અને મોરપીંછ
97. પ્રકાશ સંયોજનનો સૌ પ્રથમ પ્રયોગ કોણે અને ક્યારે કર્યો ?
= થોમસ યંગે
98. મનુષ્ય દ્રષ્ટિ ઓછામાં ઓછા કેટલા અંતર સુધી જઇ શકે ?
= ૨૫ સેન્ટીમીટર
99. લઘુદ્રષ્ટિની ખામી નિવારવા ક્યા પ્રકારના લેન્સ નો ઉપયોગ થાય છે ?
= અંતર્ગોળ
100. ગુરુદ્રષ્ટિની ખામી નિવારવા ક્યા પ્રકારના લેન્સ નો ઉપયોગ થાય છે ?
Post a Comment