= 268°C
127. ઈ.સ. ૧૯૯૧ માં સુપર કન્ડકટીવિટી ને મહત્વ આપવા ભારત સરકારે શેની સ્થાપના કરી હતી ?
= રાષ્ટ્રીય સુપરકન્ડકટીવિટી વિજ્ઞાન અને ટેકનોલોજી બોર્ડની સ્થાપના
128. રેડિઓ એક્ટીવીટીની શોધ કોણે કરી હતી ?
= હેનરી બેકરલ, પી. ક્યુરી અને એમ. ક્યુરી
129. રેડીયમ ની શોધ કોણે કરી હતી ?
= રોબર્ટ પિયરે અને તેની પત્ની મેડમ ક્યુરીએ
130. રેડિઓ એક્ટીવીટીનાં સમયે નીકળતા કિરણોની ઓળખ સૌ પ્રથમ કોણે કરી હતી ?
= રુધરફોર્ડ (૧૯૦૨)
131. સૌથી વધુ વેધક ક્ષમતા ક્યા કિરણોની હોય છે ?
= γ-કિરણો
132. સૌથી વધુ આયનીકક્ષમતા ક્યા કિરણ ની હોય છે ?
= α-કિરણો
133. α,β અને γ કિરણો નાં ઉત્સર્જનથી પરમાણુ સંખ્યા અને દ્રવ્યમાન સંખ્યા પર પડતી અસરને શું કહે છે ?
= વર્ગ વિસ્થાપનનો નિયમ અથવા સોડી ફોજન
134. રેડિયો એક્ટીવીટી નું માપન શેનાથી કરવામાં આવે છે ?
= જી. એમ. કાઉન્ટર
135. Cloud chamber નું સંશોધન કોણે કર્યું હતું ?
= સી. આર. ટી. વિલ્સન
136. Cloud chamber નો ઉપયોગ શું હોય છે ?
= રેડિઓ એક્ટીવ કણોની ઉર્જા માપવા માટે
137. જીવાઅશ્મિ , મરેલા ઝાડ કે છોડ ની વય ક્યા પરમાણુ નાં આધારે થાય છે ?
= કાર્બન -૧૪ (C14)
138. દ્રવ્યમાન અને ઊર્જાનો સંબંધ (maas – energy relation ) નો સિધ્ધાંત કોણે આપ્યો હતો ?
=ઈ.સ. ૧૯૦૫ માં આઇન્સ્ટાઇન
139. આઇન્સ્ટાઇનને ઈ.સ. ૧૯૨૧ માં કયો પુરસ્કાર આપવામાં આવ્યો હતો ?
= ભૌતિક વિજ્ઞાનમાં નોબેલ પુરષ્કાર
140. સૌ પ્રથમ ક્યા વૈજ્ઞાનિકોએ અણુ વિખંડન (Nuclear Fission) ની થીયરી બનાવી ?
= સ્ટ્રાસમેન અને હૉન
141. પરમાણું બોમ્બમાં ક્યા પ્રકારની અણુ પ્રતિક્રિયા થાય છે ?
= અનિયંત્રિત શ્રુંખલા પ્રતિક્રિયા
142. પરમાણું બોમ્બ બનાવવા માટે શેનો ઉપયોગ થાય છે ?
= યુરેનિયમ અને પ્લુટોનિયમ
143. પરમાણુ બોમ્બ ક્યા સિધ્ધાંત પર કાર્ય કરે છે ?
= પરમાણુ વિખંડન (Nuclear Fission)
144. પરમાણુ બોમ્બનો સૌ પ્રથમ ઉપયોગ કોણે કર્યો હતો ?
= બીજા વિશ્વયુધ્ધ માં અમેરિકા દ્વારા જાપાન પર
(6 Aug,1945 –હિરોશીમા અને બીજી વખત 9 Aug,1945 -નાગાસાકી )
145. સૌ પ્રથમ પરમાણુ ભઠ્ઠી / અણુ રીએક્ટર ક્યાં બનાવવામાં આવ્યું હતું ?
= શિકાગો વિશ્વવિદ્યાલય –“પ્રોફેસર ફર્મી દ્વારા”
146. રીએક્ટરમાં મંદક તરીકે શેનો ઉપયોગ થાય છે ?
= ભારે પાણી(D2O) અથવા ગ્રેફાઇટ
147. રીએક્ટરમાં નિયંત્રક રોડ (સળીયા) તરીકે શેનો ઉપયોગ થાય છે ?
= કેડમિયમ અથવા બોરોન
148. શેના દ્વારા અણુ ઊર્જા ને વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરી શકાય છે ?
= પરમાણુ રિએક્ટર
149. સૂર્ય તથા તારાઓ માંથી પ્રાપ્ત ઊર્જા તથા પ્રકાશનો સ્ત્રોત કયો છે ?
= પરમાણુ સંલયન (Nuclear Fission)
150. પરમાણુંઓને સંલયિત કરવા માટે કેટલાં તાપમાન ની જરૂર પડે છે ?
Post a Comment