Physics One Liner Que. 26 - 50

26. વિષુવવુત્ત થી ધ્રુવ પ્રદેશો તરફ જતા ગુરુત્વાકર્ષણના મુલ્યમા શું ફેરફાર થાય છે ?
         = વધે

27. ધ્રુવ પ્રદેશો થી ધ્રુવ પ્રદેશો તરફ જતા ગુરુત્વાકર્ષણના મુલ્યમા શું ફેરફાર થાય છે ?
         = ઘટે

28. કેલ્પરનો નિયમ કોની સાથે સંકળાયેલો છે ?
         = ગ્રહોની ગતિ સાથે

29. ભુ-સ્થિર કક્ષામાં સંચાર ઉપગ્રહ સ્થાપિત કરવાની સંભાવના સૌ પ્રથમ કોણે આપી હતી?
         = આર્થર સી. ક્લાર્ક

30. ધ્વનિ ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર ક્યા ઉપકરણ દ્વારા થાય છે ?
         = માઈક્રોફોન

31. વિદ્યુત ઊર્જાનું ધ્વનિ ઊર્જામાં રૂપાંતર ક્યા ઉપકરણ દ્વારા થાય છે ?
         = લાઉડ સ્પીકર

32. વાયુમંડળમાં દબાણને માપવાનો એકમ ક્યો છે ?
         = બાર

33. 1 બાર = કેટલા N/m2
         = 1015

34. વાયુમંડળનું દબાણ માપવા માટે ક્યું સાધન વપરાય છે ?
         = બેરોમીટર

35. પાસ્કલના નિયમ પર આધારીત સાધનો કયાં છે ?
         = હાઇડ્રોલીક લીફ્ટ,  હાઇડ્રોલીક પ્રેસ

36. ઘનતા નું સુત્ર અને એકમ જણાવો.
         =   ઘનતા = વજન/કદ   અને   એકમ =kg/m2

37. ઘનતા માપવા માટે ક્યું સાધન વપરાય  છે ?
         = હાઈડ્રોમીટર

38. જ્યારે બરફ પાણીમાં તરે છે તો તેનો કેટલો ભાગ પાણીની સપાટીની ઉપર રહે છે ?
         = 1/10 ભાગ

39. દુધની શુધ્ધતા માપવા માટે ક્યું સાધન વપરાય છે ?
         = લેક્ટોમીટર

40. ઘનતા માપવા માટે ક્યું સાધન વપરાય છે ?
         = હાઈડ્રોમીટર

41. પ્રુષ્ઠતાણ નો I. એકમ શું છે ?
         = N/m

42. શ્યાનતા માપવા માટે I. એકમ શું છે ?
         = ડેકાપ્લાઈજ અથવા પ્વાજલી (PI) અથવા પાસ્કલ સેકન્ડ (Pas)

43. જ્યારે કોઇ આદર્શ પ્રવાહી કોઈ  નળીમાંથી પસાર થતું હોય ત્યારે બરનૌલી  ના પ્રમેય પર આધારીત ક્યું સાધન પ્રવાહીની માત્રા માપ્વા માટે વપરાય છે ?
         = વેન્ટુરીમીટર

44. સુર્યપ્રકાશનાં ક્યા રેડિએશન થી ચામડીના રોગ  થવાનો ભય રહેલો છે?
         = પારજાંબલી

45. વાહનમાં વપરાતા CNG માં મુખ્ય ઘટક તરીકે ક્યો વાયુ હોય છે ?
         = મિથેન

46. રાંધણગેસ LPG માં ક્યો વાયુ હોય છે ?
         = બ્યુટેન

47. રાંધણગેસ માં ક્યો વાયુ ઉમેવામાં આવે છે કે જેનાથી દુર્ગંધ ફેલાય છે ?
         = મરકેપ્ટન

48. સોલારકુકરનું ઢાંકણ શેનું બનેલું હોય છે ?
         = પારદર્શક કાચ

49. સોલરસેલ માં ક્યાં તત્ત્વમાંથી બને છે ?
         = સિલિકોન

50. નાભિકીય વિખંડન દ્વારા નાભિકીય ઊર્જા છુટી પાડનાર સૌ પ્રથમ વૈજ્ઞાનિક કોણ હતો ?
         = એનરીકે ફરમીન


Post a Comment

[blogger][facebook]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.