[1] ચુંબક લોખંડ સિવાય બીજી કઈ ધાતુઓને આકર્ષી શકે છે ?
- કોબાલ્ટ અને નિકલ
[2] એસીડ સ્વાદે કેવા હોય છે ?
- ખાટા
[3] માનવીનું મૂત્ર કેવા પ્રકારનો ગુણધર્મ ધરાવે છે ?
- એસીડીક
[4] ક્ષાર સ્વાદે કેવા હોય છે ?
- તુરા
[5] ખાવાના સોડા નો ઉપયોગ ક્યાં-ક્યાં થાય છે ?
- એસીડીટીની દવામાં અને અગ્નિશામક ઉપકરણમાં
[6] ખાવાના સોડાનું અણુસૂત્ર જણાવો.
- NaHCO3
[7] ધોવાના સોડાનું અણુસૂત્ર જણાવો.
- Na2CO3
[8] ઘઉં અને મકાઈનાં બીજ કેવા હોય છે?
- એકદળી
[9] મગ,ચણા અને વટાણાનાં બીજ કેવા હોય છે ?
- દ્રિદળી
[10] વનસ્પતિ કઈ પ્રક્રિયા દ્વારા હવામાં બાષ્પ છોડે છે ?
- બાષ્પીભવન
[11] 22 માર્ચ ને ક્યા દિન તરીકે ઉજવવામાં આવે છે ?
- વિશ્વ પાણી દિન
[12] ચંદ્ર પર પડતા સૂર્યના પ્રકાશનો કેટલો ભાગ પૃથ્વી પર આવે છે ?
- 7%
[13] ચંદ્ર પર પડતા સૂર્યના પ્રકાશનો કેટલો ભાગ ચંદ્ર પોતે શોષણ કરે છે ?
- 93%
[14] આગિયો પ્રકાશનું કેવું ઉદગમસ્થાન સ્થાન છે ?
- ઠંડુ કુદરતી
[15] આગીયામાં ક્યાં રસાયણ નાં લીધે તે ઓક્સીજન સાથે પ્રક્રિયા કરી પ્રકાશનું ઉત્સર્જન કરે છે ?
- લ્યુસિફરેઝ (Luciferase)
[ads-post]
[16] આગિયાનાં પ્રકાશ ના ઉદગમસ્થાનને ઠંડુ ઉદગમસ્થાન કેમ કહે છે ?
- કારણ કે તે અલ્ટ્રાવાયોલેટ કે ઈન્ફ્રારેડ કિરણોનું ઉત્સર્જન કરતા નથી.
[17] સૂર્યગ્રહણ ક્યારે થાય છે ?
- અમાસ
[18] સૂર્યગ્રહણ માં સૂર્ય, ચંદ્ર અને પૃથ્વીની સ્થિતિ શું હોય છે ?
- સૂર્ય-ચંદ્ર-પૃથ્વી
[19] ચંદ્રગ્રહણ ક્યારે થાય છે ?
- પૂનમ
[20] ચંદ્રગ્રહણ માં સૂર્ય, ચંદ્ર અને પૃથ્વીની સ્થિતિ શું હોય છે ?
- સૂર્ય-પૃથ્વી-ચંદ્ર
[21] સપ્તર્ષિ તારાજૂથ માં ઋષિઓના નામ જણાવો.
- મારૂચી
- વશિષ્ઠ
- અંગિરા
- અત્રિ
- પુલહ
- કૃત
- પુલત્સ્ય
[22] પ્લૂટોને કઈ સંસ્થા દ્વારા ગ્રહ ન ગણતા વામનગ્રહ તરીકે ગણાયો છે ?
- International Astronomical Union
[23] પદાર્થમાં રહેલા અણુઓની કુલ ગતિશક્તિને શું કહે છે ?
- ઉષ્મા
[24] ઘન પદાર્થમાં અણુઓ ગરમ થતા તેની નજીકના અનુઓને ગરમ કરી ઉષ્માનું ક્રમશ: એક અણુમાંથી બીજા અણુમાં ઉષ્માનું વહન થાય છે આમ ઘન પદાર્થમાં ઉષ્માનાં વહનની આ પ્રક્રિયાને શું કહે છે ?
- સંચરણ (Conduction)
[25] પ્રવાહી અને વાયુ પદાર્થમાં ગરમ થયેલા અણુઓ હલકા થતા ઉપર તરફ જાય છે અને તેનું સ્થાન નવા ઠંડા(ભારે) અણુઓ ઉપરથી નીચે તરફ આવે છે આ પ્રક્રિયાથી થતા ઉષ્માના વહનને શું કહે છે ?
- સંવહન (Convection)
[26] ઉનાળાનાં દિવસોમાં દરિયા પરથી જમીન પર વાતા પવનોમાં કઈ રીતે ઉષ્માનું વહન થાય છે ?
- સંવહન (Convection)
[27] સુર્યમાંથી નિકળતી ઉષ્માઉર્જાનાં વહનને ઉષ્માનું કેવું વહન કહે છે ?
- ઉષ્માવિકિરણ (Radiation)
[28] કાર્બન ડાયોક્સાઈડ વાયુ ચૂનાના નીતર્યા પાણીને કેવું બનાવે છે ?
- દૂધિયું
[29] વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
- 5 જુન
[30] ધાતુઓનું તાપમાન વધતા કદમાં શું ફેરફાર થાય છે ?
Post a Comment