- 21 માર્ચ
[32] મોરથુથું નાં દ્રાવણ નું અનુસુત્ર જણાવો.
- CuSO4
[33] વનસ્પતિને આધાર આપીને અને પર્ણોને પુરતો સુર્યપ્રકાશ મળી રહે તે માટે વનસ્પતિનું કયું અંગ કાર્ય કરે છે ?
- પ્રકાંડ
[34] વનસ્પતિના પર્ણ માં રહેલા સુક્ષ્મછિદ્ર ને શું કહે છે ?
- પર્ણરંધ્ર
[35] વનસ્પતિના પર્ણો સૂર્યપ્રકાશ ની હાજરીમાં વાતાવરણમાંનાં કાર્બન ડાયોક્સાઈડ અને મૂળ દ્વારા શોષેલા પાણીનો ઉપયોગ કરીને ક્યાં સ્વરૂપમાં પોતાનો ખોરાક બનાવે છે ?
- સ્ટાર્ચ
[36] વનસ્પતિના પર્ણો સૂર્યપ્રકાશ ની હાજરીમાં વાતાવરણમાંનાં કાર્બન ડાયોક્સાઈડ અને મૂળ દ્વારા શોષેલા પાણીનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક બનાવે છે આ પ્રક્રિયાને શું કહે છે ?
- પ્રકાશસંશ્લેષણ
[37] નરમ પાણીમાં કઠણ પાણીના પ્રમાણમાં ક્ષારનું પ્રમાણ કેવું હોય છે ?
- ઓછુ
[38] પીવાનું પાણી પીવાલાયક છે કે નહિ તે નક્કી કરતી સંસ્થા કઈ છે ?
- WASMO (Water And Senitation Management Organization)
[39] કોષની સૌપ્રથમ શોધ કોણે કરી હતી?
- રોબર્ટ હુક
[40] રુધિરમાં ક્યા કણો રુધીરને જામવામાં મદદ કરે છે ?
- ત્રાકકણો
[41] ક્યાં કણો શરીરને રોગો સામે રક્ષણ આપે છે ?
- શ્વેતકણો
[42] ક્યાં કણો શરીરમાં પ્રાણવાયું ના વહનમાં મદદ કરે છે ?
- રક્તકણો
[43] પૃથ્વીના કેન્દ્રમાં ગુરુત્વાકર્ષણનું મુલ્ય શું હોય છે ?
- શૂન્ય
[44] પૃથ્વીના કેન્દ્રથી દુર જતા ગુરુત્વાકર્ષણ નું મુલ્ય માં શું ફેરફાર થાય છે ?
- વધે છે
[45] પૃથ્વીના કેન્દ્રથી નજીક આવીએ તેમ તેના મૂલ્યમાં શું ફેરફાર થાય છે ?
- ઘટે છે
[ads-post]
[46] પૃથ્વીની સપાટીથી જેમ ઊંચે જઈએ તેમ તેના મૂલ્યમાં શું ફેરફાર થાય છે ?
- ગુરુત્વાકર્ષણનું મુલ્ય ઘટતું જાય છે
[47] ખાંડનું રાસાયણિક નામ અને અણુસૂત્ર શું છે ?
- સુક્રોઝ
- C6H12O6
[48] શરીરનું કયું હાડકું લાંબુ અને મુજબત હોય છે ?
- સાથળ
[49] સામાન્ય તંદુરસ્ત વ્યક્તિના શરીરનું તાપમાન કેટલું હોય છે ?
- 98.6°C
[50] વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈનું પ્રમાણ કેટલું હોય છે ?
- 0.04 %
[51] હેલીના ધૂમકેતુ નો આવર્તકાળ કેટલો છે ?
- 76 વર્ષ
[52] ભારતમાં કદમાં સૌથી મોટું પક્ષી છે ?
- સારસ
[53] ભારતનું સૌથી મોટું એવીયરી(પક્ષીગૃહ) ક્યાં આવેલ છે ?
- ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન (ગાંધીનગર)
[54] વિશ્વ જલપ્લાવિત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
- 2 ફેબ્રુઆરી
[55] જે ફળમાં બિજાશય સળંગ જોવા મળે તેવા ફળોને શું કહે છે ?
- શિંગ
[56] જે ફળોમાં બિજાશયના ભાગ પડે તેવા ફળોને શું કહે છે ?
- પ્રાવર
[57] જે ફળોમાં ફલાવરણ અને બીજ નું બીજાવરણ જોડાયેલા જોવા મળે છે તેમને શું કહે છે ?
- ધાન્ય
[58] હડકવાની રશીની શોધ કોણે કરી હતી?
- લુઈ પાશ્વર
[59] શીતળાની રશીની શોધ કોણે કરી હતી ?
- એડવર્ડ જેનર
[60] પાણીને 4°C થી 0°C ઠંડું પાડતા તેના કદમાં શું ફેરફાર થાય છે.?
- કદ વધે છે.
Post a Comment