Current Affairs 23/11/2016

Expressway- Agra to Lucknow:-
  • ભારતનો સૌથી લાંબો હાઈ-વે.
  • લંબાઈ:- ૩૦૨ કિ.મી.


ભારત અને સ્વીત્ઝર્લેન્ડ વચ્ચે AEOI (Automatic Exchange of Information) ના એક સંયુક્ત ઘોષણાપત્ર પર હસ્તાક્ષર થયા.
  • આ ઘોષણાપત્ર મુજબ બંને દેશો એકબીજાને પોતાના NRI નાગરીકો ના Financial Accounts ની માહિતીની આપ-લે કરી શકશે.
  • ભારત OECD (Organization for Economic Cooperation and Development) નો સભ્ય છે, જેમાં આ સંસ્થા દ્વારા વિશ્વમાં આર્થિક સહાય અને વિકાસ માટે પોતાના સભ્ય દેશો વચ્ચે ટેક્ષ તથા પારદર્શિતા લાવવા માહિતી ની આપ-લે માટે AEOI ચાલુ કરવામાં આવ્યું છે.


૧૩મો “World Robot Olympiad-2016” ભારત માં પ્રથમ વખત યોજાશે.
  • ભારતમાં આ ઇવેન્ટ રાજધાની દિલ્લી ખાતે યોજાશે.
  • ૧૨મો “World Robot Olympiad-2015” Doha, Qatar માં યોજાયો હતો.
  • આ ઇવેન્ટ ભારતની STEM Foundation અને National Council of Science Museums (NCSM) સંસ્થા દ્વારા યોજવામાં આવી રહી છે.
  • આ ઇવેન્ટ વિજ્ઞાન અને ટેકનોલોજી આધારિત રોબોટિક સ્પર્ધા માટેની છે.
  • આ ઇવેન્ટ માં વિશ્વ ના યુવાનો પોતાની ક્રિએટીવીટી અને પ્રોબ્લેમ ને સોલ્વ કરવાની કળાથી રોબોટ વિકસાવીને સ્પર્ધામાં ભાગ લેશે.



રામ નરેશ યાદવ (મધ્યપ્રદેશ ના પૂર્વ ગવર્નર) નું નિધન.
  • ૧૯૭૭ થી ૧૯૭૯ માં તેઓ ઉત્તરપ્રદેશ ના મુખ્યમંત્રી હતા.
  • ૨૬ ઓગષ્ટ,૨૦૧૧ થી ૭ સપ્ટેમ્બર,૨૦૧૬ સુધી તેઓ મધ્યપ્રદેશ ના ગવર્નર રહ્યા.
  • તેના પર દેશ માં પ્રખ્યાત વ્યાપમ કૌભાંડ સાથે કથિત રીતે સંકળાયેલા હોવાનો આરોપ હતો.


ભારત CERN (European Organization for Nuclear Research) નું Associate Member બન્યું.
  • CERN એક વિશ્વની સૌથી મોટી Nuclear and Particle Physics ની લેબોરેટરી છે. આ લેબોરેટરી LHC (Large Hadron Collider) ને ચલાવવા માટે જાણીતી છે, જેને ૨૦૧૨ માં “Higgs Boson” ની શોધ કરી હતી.
  • ભારત CERN માં ૨૦૦૪ થી ઓબ્સર્વર તરીકે સામેલ થયું હતું જેમાં તે માત્ર નિરીક્ષણ કરી શકતું હતું.
  • હવેથી ભારત એક સભ્ય તરીકે CERN માં પોતાનો સ્ટાફ રાખી શકે છે, પરંતુ ભારતને તેના નિર્ણયો બાબતે મત આપવાનો અધિકાર આપ્યો નથી.
  • ભારતના વૈજ્ઞાનિકોએ “Higgs Boson” ની શોધ માટે થયેલા Compact Muon Solenoid (CMS) ના પ્રયોગ માં મહત્વનો ભાગ ભજવ્યો હતો.


ચીને વિશ્વનું સૌથી લાંબુ “Super-Secure Quantum Communication Line” નું નેટવર્ક સ્થાપ્યું.
  • તે ૭૧૨ કિ.મી. લાંબુ છે.
  • તે વિશ્વનું સૌથી સુરક્ષિત Communication Network છે જે નાણાકીય, ઈલેક્ટ્રોનિક અને સરકાર ની માહિતી માટે ઉપયોગી બનશે.
  • તેના દ્વારા ઇન્ટરસેપ્ટ અથવા ક્રેક થયેલી માહિતીની આપ-લે અશક્ય છે.
  • વિશ્વનું પ્રથમ Quantum Satellite- “MICIUS” ચીન દ્વારા ઓગષ્ટ ૨૦૧૬ માં લોન્ચ કરાયું જે સ્પેસ થી પૃથ્વી પર સૌથી સુરક્ષિત હેકપૃફ Quantum Communication Network આપશે.
Quantum Communication શું છે?
  • આ નેટવર્કમાં Subatomic Particles વપરાય છે જે ખુબ જ સુરક્ષિત નેટવર્ક પૂરું પાડે છે.
  • આ સીસ્ટમ માં વાપરતા ફોટોન ની કોપી કરી શકાતી નથી તથા તેને અલગ કરી શકતા નથી જેથી તેને કોઈ હેક કરી શકતું નથી.
  • જો બે યુસર્સ ના કોમ્યુનિકેશન દરમ્યાન કોઈ ત્રીજો ઇન્ટરપ્ટ કરવાનો પ્રયત્ન કરે તો તરત જ જાણ થઇ જાય છે અને નેટવર્ક તરત જ બંધ થઇ જાય છે.


FICCI (Federation of Indian Chambers of Commerce and Industry) ના ૨૦૧૭ના વર્ષ માટે પ્રમુખપદ માટે પંકજ પટેલ (ઝાયડસ કેડીલા ના અધ્યક્ષ) ને ચૂંટવામાં આવ્યા.
  • હાલ માં પ્રમુખપદે અંબુજા ગ્રુપ ના અધ્યક્ષ “હર્ષવર્ધન નિઓસિઆ” છે.
  • પંકજ પટેલ ઘણી શૈક્ષણિક સંસ્થાઓની સલાહકાર સમિતિઓ માં રસપૂર્વક ભાગ લીધો છે જેમ કે Indian Institute of Science Education and Research, IISER, Kolkata, Indian Institute of Management, Ahmedabad, Ahmedabad University and Narsee Monjee Institute of Management Studies વગેરે.
  • પંકજ પટેલ ગુજરાત કેન્સર સોસાયટી ના કાર્યકારી અધ્યક્ષ, ઉપપ્રમુખ અને ટ્રસ્ટી છે અને ગુજરાત કેન્સર અને રીસર્ચ ઇન્સ્ટીટયુટ ના અધ્યક્ષ છે.



હિન્દી અને ભોજપુરી લેખક “ડો. વિવેકી રાઈ” નું ૨૨ નવેમ્બર ૨૦૧૬ ના રોજ નિધન.
  • તેઓ હિન્દી લલિત નિબંધકાર તરીકે પ્રખ્યાત હતા.
  • “સોનમતી” તેની પ્રખ્યાત નવલકથા હતી.
  • હિન્દી સાહિત્ય માં તેમને ૨૦૦૧ માં મહાપંડિત રાહુલ સંક્રીત્યાયન એવોર્ડ અને ૨૦૦૬ માં યશ ભરતી એવોર્ડ મળ્યો.
  • ૨૦૧૨ માં જગતગુરુ રામનાનચંદ્ર એવોર્ડ મળ્યો.



ગગનજીત ભુલ્લરે Bank BRI-JCB Indonesia Open ની ગોલ્ફ ટુર્નામેન્ટ જીતી લીધી.
  • Bank BRI-JCB Indonesia Open ની ગોલ્ફ ટુર્નામેન્ટ જાકાર્તા માં યોજાઈ હતી.
  • ૨૦૦૬ માં તેમણે આસિયન ગેમ્સ માં સિલ્વર મેડલ મેળવ્યો હતો.
  • ૨૦૧૩ માં તેમને ભારત રત્ન એવોર્ડ મળ્યો.
  • આ ટુર્નામેન્ટ માં દ્રિતીય ક્રમે ભારતીય ગોલ્ફર “જીવ મિલ્ખા સિંઘ” રહ્યો.


કેદારનાથ સાહની
  • કેદારનાથ સાહની ની બુક અપને સાહનીજી નું વિમોચન દિલ્લી ખાતે વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યું.
  • તેઓ સિક્કિમ ના ગવર્નર હતા.



રાષ્ટ્રીય સંસ્કૃતિ મહોત્સવ:-
  • રાષ્ટ્રીય સંસ્કૃતિ મહોત્સવ ની શરૂઆત ૨૦૧૫ માં સંસ્કુતિ મંત્રાલય (Ministry of culture) દ્વારા ભારતની સંસ્કૃતિની વિવિધ ક્ષેત્રો જેવા કે કળા, હસ્તકલા, ભોજન, નૃત્ય, સંગીત નાં ક્ષેત્રો ને ઉજાગર કરવા માટે શરુ કરવામાં આવ્યો હતો.
  • પ્રથમ રાષ્ટ્રીય સંસ્કૃતિ મહોત્સવ નવેમ્બર-૨૦૧૫ માં નવી દિલ્હી માં યોજવામાં આવ્યો હતો.
  • બીજી વખત પણ તે ઓક્ટોમ્બર-૨૦૧૬ માં નવી દિલ્હી ખાતે યોજવામાં આવ્યો હતો.
  • અને હવે તે વારાણસી ખાતે યોજાવાનો છે.
  • "નૈમીસ્યા સમ્માન"  RSM નો ભાગ નથી તેવું સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ છે.
  • નૈમીસ્યા સમ્માન =શાંતિમાનવ અધિકારસાહિત્યવિઝ્યુઅલ અને પર્ફોર્મિંગ આર્ટ્સવિજ્ઞાનશિક્ષણઅને અન્યક્ષેત્રોમાં 'નોબેલ પુરસ્કાર


ડૉ. બાલમુરલીક્રિષ્ના નું નિધન:-
  • ડૉ. બાલમુરલીક્રિષ્ના બાળપણથી જ સંગીત ક્ષત્રે પારંગત હતા.
  • (Child prodigy, an individual who is a master of one or more skills or arts at an early age)
  • અપ્રતિમ પ્રતિભા અને લગભગસાત દાયકા સુધીતેલુગુ, સંસ્કૃત, કન્નડા અને તમિલ જેવી વિવિધ ભાષાઓમાં શાનદાર રચનાઓ સાથે સંગીત પ્રેમીઓ ને મંત્રમુગ્ધ કરેલ છે.
  • તેમને તેમના બિન-સમવિચારવાદ (non-conformism), પ્રયોગો અને વિપુલ પ્રમાણમાં સર્જનાત્મકતા ની ભાવના માટે જાણીતી હતા.
  • તેમણે પરંપરાગત સમુદ્ધ કર્નાટકી સંગીત ને ખલેલ પહોચાડ્યા વગર નવીતાલ (tala) સિસ્ટમ અને કર્ણાટકી સંગીત સિસ્ટમ શોધ્યા.


પ્રોફેસર મેનન નું નિધન:-
  • તેઓ ઈસરો ના પૂર્વ અધ્યક્ષ હતા.
  • પ્રોફેસર મેનનપોતાની જાતને પ્રાથમિક કણો નીઉચ્ચ ઊર્જા પર થતી  ક્રિયાપ્રતિક્રિયાઓ પર અનેકોસ્મિક કિરણો ક્ષેત્રમાં તપાસ દ્વારા અલગ પાડે છે. તેમણે ભારતના તમામ ત્રણ વિજ્ઞાન અકાદમીઓ નાં સંસોધનકર્તા અને તેમને દરેકનાં પ્રમુખ રહી ચુક્યા હતા.
  • લઘુગ્રહ નું નામકરણ “7564Gokumenon2008” તેમના માનમાં આપવામાં આવ્યું હતું.
  • પ્રોફેસર મેનન આપણા દેશમાં વિજ્ઞાન અને ટેકનોલોજી નાં વિકાસમાંઅગ્રણી ભૂમિકા ભજવી હતી. રાષ્ટ્ર માટે તેના અનુકરણીય સેવાઓ માટે, તેમને પદ્મ શ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ સહિત અનેક પુરસ્કારો સાથે સન્માન કરવામાં આવ્યું હતું.


એટોમિક એનર્જી રેગ્યુલેટરી બોર્ડ (AERB):-
  • નગરો અને શહેરોમાં વિવિધ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે શુદ્ધિકરણ બાદ પેદા કાદવ અત્યંત ચેપી કાદવ જે રોગો ફેલાવો કરી શકે છે અને તેનોનિકાલ પણ સમસ્યારૂપ બને છે પરંતુજોકે, તે કાર્બન થી ભરપુર અનેસારો પોષકસ્રોતહોવા છતાં પણછોડ વૃદ્ધિ માટે ઉપયોગી થતું નથી .આથી તેણે રેડીએશન ટેકનીક થી શુદ્ધ કર્યા બાદ તેને ઉપયોગી બનાવી શકાય છે.
  • AERB ની પરવાનગી બાદ AMC (Ahmedabad Municipal Corporation) અને BARC (Bhabha Atomic Research Center) દ્વારા MoU કર્યા બાદ દિવસનાં ૧૦૦ ટન સુએજ  કચરાની પ્રક્રીયા બાદ તેને ઉપયોગી બનાવીને ખેતીલાયક ઉપાયોમાં સામેલ કરી શકાશે. અંદાજીત ૨૦૧૭ નાં અંતમાં આ કાર્ય શરુ થઇ જશે.
  • BARC બધા ટેકનિકલ અને વૈજ્ઞાનિક આધાર પુરા પાડશેઅને ફંડ AMC દ્વારા પૂરું પાડવામાં અંશે અને કિરણોત્સર્ગ પદાર્થ Department of Atomic Energy (DAE) દ્વારા પૂરું પાડવામાં આવશે.
  • BARC અને VMC ૧૯૯૪ થી જ વડોદરામાં આ પ્રકારનું કાર્ય કરે  છે અને ખેડૂતોને તેનું વેચાણ કરે છે. આ ઉપરાંત વડોદરામાં BARC દ્વારા  ગજરવાડી (Gajarvadi) ખાતે એક NISARGRUNA નામનો બાયો-ગેસ પ્લાન્ટ ની સ્થાપના કરવામાં આવી છે.
  • આ ઉપરાંત BARC દ્વારા સુરત અને અમદાવાદ માં ઔદ્યોગીક રંગોના નિકાલ માટે કિરણોત્સર્ગ (radiation) પ્રક્રિયા કરીને શુદ્ધ કરવા માટે ની પ્રાથમિક પ્રક્રિયા ની શરૂઆત કરવામાં આવી છે.
  • ભારતમાં હાલમાં કુલ ૨૧ ન્યુક્લીઅર પાવર પ્લાન્ટ કાર્યરત છે જેની કુલ ક્ષમતા ૫૭૮૦ MW  છે જે ભારતમાં કુલ વીજળી ઉત્પાદનના ૩.૪ % છે.


Electronically Transmitted Postal Ballot System (ETPBS):-
  • ડો. નસીમ ઝૈદી, મુખ્ય ચૂંટણી કમિશનર (સીઇસી) દ્વારા Electronically Transmitted Postal Ballot System (ETPBS) =ઇલેક્ટ્રોનિક ટ્રાન્સમિટ પોસ્ટલ બેલેટ સિસ્ટમ ભારત ચૂંટણી પંચ દ્વારા સી-ડેક ની મદદ થી ફરજ બજાવતા મતદારો નાં  ઉપયોગ માટે વિકસાવવામાં આવી છે.દાતરીકે નેવી.
  •  સંપૂર્ણપણે સુરક્ષિત અને real-time basis (online) પ્રણાલી છે.
  • ભારતીય કોસ્ટ ગાર્ડ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રણાલી Tatrakshak Online Voters Enrolment System–TROVES ની શરૂઆત કરવામાં આવી અને જરૂરી માહિતી પુસ્તિકાઓ અને દસ્તાવેજો પ્રકાશિત કરવામાં આવ્યા.


Cultural Talent Search Scholarship Scheme
  • ૧૦ થી ૧૪ વર્ષ ના બાળકો માટે
  • વિવિધ સંસ્કૃતિક ક્ષેત્રો જેવા કે પરંપરાગત સંગીત, નૃત્ય, નાટક અને સાથે સાથે ચિત્રકલા, હસ્તકલા, મૂર્તિકલા અને સાહીત્યક પ્રવૃત્તિઓ માં ખાસ પ્રકારની તાલીમ મેળવવા માટે.
  • આ અંતર્ગત ૨ વર્ષ માટે સહાય મળશે. અને જો તેમાં વિકાસ જણાય તો આગળ ૨૦ વર્ષ ની ઉમર સુધી મળતી રહેશે.
  • આ અંતર્ગત ૩૬૦૦ રૂપિયા શિષ્યવૃત્તિ અને ૯૦૦૦ રૂપિયા સુધીની ટ્યુસન ફી મળશે.


National Energy Policy
રાષ્ટ્રીય ઉર્જા નીતિ ના ધ્યેયો:-
  • ૨૦૧૯ સુધીમાં દેશ ના દરેક ગામ માં વીજળી પહોચાડવી.
  • ૨૦૨૨ સુધીમાં દેશના દરેક ખૂણે ૨૪ કલાક વીજળી પૂરી પાડવી.
  • ૨૦૩૦ સુધીમાં INDC (INTENDED NATIONALLY DETERMINED CONTRIBUTION) ના ટાર્ગેટ મુજબ પ્રદુષણ માં ૩૩% થી ૩૫% સુધીનો ઘટાડો કરવામાં આવશે.
  • ૨૦૨૨ સુધીમાં ૧૭૫ GW વિદ્યુત ઉર્જા નું ઉત્પાદન પુન:પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો દ્વારા થશે.

Post a Comment

[blogger][facebook]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.