MCI- (Medical council of India) કે જે ભારતમાં મેડીકલ પ્રેક્ટીશનું નિયમન કરે છે. તેની કાર્યવાહી જોવા માટે કઈ કમિટીની નિમણુક કરવામાં આવી હતી?
ભારતના પૂર્વ ચીફ જસ્ટીસ " આર. એમ. લોઢા" કમિટી.
- MCI વિષે ટૂંકમાં માહિતી
MCI ની સ્થાપના ઇન્ડિયન મેડીકલ કોઉન્સિલ એક્ટ,૧૯૩૩ દ્વારા ૧૯૩૪ માં થઇ હતી. જે અત્યારે રદ્દ થઇ ગયો છે.ભારતમાં તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા લોકોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા છે. જેમાં ૨/૩ ભાગનાં સભ્યોને ચૂંટાવામાં આવે છે. આ ચૂંટણીમાં દેશમાં નામાંકિત તબીબો લડી શકે છે અને તેમાં દરેક લાયક તબીબ મત પણ આપી શકે છે.
- MCI નાં કાર્યો :
તબીબી શિક્ષણનું એકસમાન ધોરણ બનાવવું અને જાળવવું.
તબીબી કોલેજોનું નિયમન, તબીબોનું નામાંકન (Indian Medical Register)
વિદેશ તબીબોનું ભારતમાં લાયકાત અને પરવાનગી
તબીબી કોલેજોની પરવાનગી
- હાલના પ્રેસિડેન્ટ: Dr. જયશ્રીબેન મેહતા.
- હાલનો વિવાદ: વિરોધનું કારણ છે NMC (નેશનલ મેડીકલ કાઉન્શીલ)
સરકાર દ્વારા MCI ને રદ કરી તેના બદલે નવાં સંગઠન NMCની રચના કરી NMC માં ચૂંટાયેલા નહિ પરંતુ તેમાં સરકાર દ્વારા નિયુક્ત વ્યક્તિઓનો સમાવેશ થશે અને આમ તે નવી સંસ્થા બિન-સ્વાયત્ત (non-autonomous) હશે, જેવી બાબતોનો વિરોધ MCI દ્વારા થઇ રહ્યો છે.
જાપાની વૈજ્ઞાનિક “Yoshinori Ohsumi” ને તબીબી (દવાઓના) નાં ક્ષેત્રે નોબેલ પારિતોષિક મળ્યો .
જાપાની વૈજ્ઞાનિક “Yoshinori Ohsumi” ને તબીબી (દવાઓના) નાં ક્ષેત્રે નોબેલ પારિતોષિક મળ્યો .
- Autophagy(લેટીન)એટલેશું?
Auto=સ્વ(જાતે,પોતાને) અને Phagain=ખાવું(to eat)
પ્રોફેશર Yoshinori Ohsumi એ Autophagy પર સંશોધન કરેલું અને તે પ્રક્રિયા માં જરૂરી જીન (genes) ની શોધ કરી હતી.આ શોધ Parkinson’s disease, type 2 diabetes પ્રકારના રોગ માં કોશ માં થતા બદલાવ શાથે સંકળાયેલ હોવાથી આ પ્રકારના રોગ નાં નિવારણ માં મદદરૂપ બનશે.
લેફ્ટનન્ટ જનરલ એસ. કે. સિન્હા નું નિધન. ( ૧૯૨૩-૨૦૧૬ )
- એક માત્ર લેફ્ટનન્ટ જનરલ જેને વરિષ્ઠતા મુજબ Army Chief ની પોસ્ટ આપવામાં આવી ન હતી.
- આઝાદી વખતે એસ. કે. સિન્હા એક માત્ર ભારતીય અધિકારી હતા જે MILITARY OPERATION BRANCH માં નિમણુંક પામ્યા હતા.
- તેઓ આસામ રાજ્ય અને જમ્મુ-કાશ્મીર રાજ્ય ના ગવર્નર રહી ચુક્યા છે.
- તે નેપાળમાં ભારતના એમ્બેસેડર તરીકે રહી ચુક્યા છે.
- તે Army Staff ના પૂર્વ Vice-Chief તરીકે પણ ફરજ બજાવી ચુક્યા છે.
ઓનરરી ઓસ્કર એવોર્ડ - 2016
12 નવેમ્બર, 2016 ના રોજ યોજયેલ ગવરનર્સ એવોર્ડ સમારોહ, 2016 મા એકટર "જેકી ચાન" ને આ એવોર્ડ આપવામા આવ્યો.
એવોર્ડની શરુઆત : 2009 થી દર વર્ષે " ગવરનર્સ એવોર્ડ સમારોહ" દ્વારા
એવોર્ડ આપનાર સંસ્થા : " એકેડમી ઓફ મોશન પિક્ચર્સ આર્ટ્સ એન્ડડ સયન્સિસ"
કોને અપાય છે? : ફિલ્મ જગતમા અનોખુ પ્રદાન કરનાર એક્ટર ને
Post a Comment