- લેવાયસિયે
[2] કોના મંતવ્ય અનુસાર બધાજ પદાર્થ અત્યંત સુક્ષ્મકણો નાં બનેલા છે ?
- કણાદ
[3] અમુક પદાર્થોને ગરમ કરતા ઘન સ્વરૂપમાંથી વાયુ સ્વરૂપમાં રૂપાંતરિત થઇ જાય છે આ પ્રક્રિયાને શું કહે છે ?
- ઉર્ધ્વપાતન
[4] પદાર્થની ચોથી અવસ્થા કઈ છે ?
- પ્લાજમા
[5] પદાર્થની પાંચમી અવસ્થા ને શું કહે છે ?
- બોસ-આઇન્સ્ટાઇન કંડનસેટ
[6] બે કે તેથી વધારે પદાર્થોને નિશ્વિત માત્રામાં મિશ્રિત કરવાથી શું બને છે ?
- સંયોજન
[7] બે કે તેથી વધારે પદાર્થોને અનિશ્વિત માત્રામાં મિશ્રિત કરવાથી શું બને છે ?
- મિશ્રણ
[8] જે મિશ્રણ માં તમામ ભાગમાં ગુણધર્મ સમાન હોય તેને કેવું મિશ્રણ કહે છે ?
- સમાંગ
[9] જે મિશ્રણ નાં તમામ ભાગો પર ગુણધર્મ ભિન્ન હોય તેને કેવું મિશ્રણ કહે છે ?
- વિષમાંગ
[10] બરફનું ગલનબિંદુ કેટલું હોય છે ?
- 0°C
[11] પાણીનું હિમાંગ બિંદુ શું હોય છે ?
- 0°C
[12] કોઈ પદાર્થમાં અશુધ્ધિઓ ઉમેરતા તેના ગલનબિંદુમાં શું ફેરફાર થાય છે ?
- પદાર્થનું ગલનબિંદુ ઘટે છે
[13] કોઈ પદાર્થમાં અશુધ્ધિઓ ઉમેરતા તેના હિમાંકમાં શું ફેરફાર થાય છે ?
- પદાર્થનું હિમાંક ઘટે છે
[14] બીબામાં કયો ગુણધર્મ ધરાવતા પદાર્થને જ ઢાળી શકાય છે ?
- જે પદાર્થનો આકાર પ્રવાહીમાંથી ઘન સ્વરૂપમાં આવતા વધતો હોય
[15] મિશ્રિત ધાતુઓનું ગલનબિંદુ તેના મૂળભૂત ધાતુઓ કરતા કેવું હોય છે ?
- નીચું
[16] કોઈ ઘન પદાર્થને ઘન સ્વરૂપમાંથી સંપૂર્ણપણે પ્રવાહી સ્વરૂપ માં રૂપાંતર કરવા માટે જોઈતી ઉષ્માને શું કહે છે ?
- ગુપ્ત ઉષ્મા
[17] સામાન્ય સ્થિતિમાં એકસમાન માત્રામાં થાળીમાં રહેલ પાણી અને ગ્લાસમાં રહેલ પાણી માંથી કયું પાણી ઝડપથી બાષ્પ બની જશે ?
- થાળીમાં રહેલ પાણી
[18] સામાન્ય સ્થિતિમાં એકસમાન માત્રામાં થાળીમાં રહેલ પાણી અને ગ્લાસમાં રહેલ પાણી માંથી થાળીમાં રહેલ પાણી ઝડપથી બાષ્પ બનશે કારણકે ...
- થાળીમાં રહેલ પાણીની ખુલ્લી સપાટીનું ક્ષેત્રફળ વધારે હોય છે.
[19] દબાણ વધતા પાણીનાં ઉત્કલનબિંદુમાં શું ફેરફાર થાય છે ?
- ઉત્કલનબિંદુ વધે છે .
[20] દબાણ ઘટતા પાણીનાં ઉત્કલનબિંદુમાં શું ફેરફાર થાય છે ?
- ઉત્કલનબિંદુ ઘટે છે .
[21] દબાણ વધતા પ્રવાહીના ઉત્કલનબિંદુમાં શું ફેરફાર થાય છે ?
- ઉત્કલનબિંદુ વધે છે .
[22] દબાણ ઘટતા પ્રવાહીના ઉત્કલનબિંદુમાં શું ફેરફાર થાય છે ?
- ઉત્કલનબિંદુ ઘટે છે .
[23] પદાર્થનો પરમાણુ ભાર કયા તત્વની સાપેક્ષે માપવામાં આવે છે ?
- કાર્બન -12 પરમાણુ નાં 1/12 ભાગ નું વજન અથવા હાઈડ્રોજનનું 1.008 ભાગ
- 6.022 × 10¹³
[25] મોલ શેનું પ્રતિક છે ?
- દ્રવ્યમાન અને સંખ્યા બંનેનું
[26] પરમાણુ ક્રમાંક પરમાણુમાં કોની સંખ્યાને આધારે નક્કી થાય છે ?
- પ્રોટોન
[27] દ્રવ્યમાન સંખ્યા કોને કહે છે ?
- પરમાણુ રહેલ પ્રોટોન અને ન્યુટ્રોન ની સંખ્યાના સરવાળા ને
[28] પરમાણુ માટે કેટલી ક્વોન્ટમ સંખ્યા નક્કી કરવામાં આવેલ છે ?
- 4
[29] કોઈપણ પરમાણુ માં તેમાં રહેલ કોઈ પણ બે ઈલેક્ટ્રોન માટે ક્વોન્ટમ સંખ્યા સમાન હોતી નથી આ ક્યા સિધ્ધાંત તરીકે ઓળખાય છે ?
- પાઉલી (Pauli) નાં સિધ્ધાંત .
[30] સમાન પરમાણુ ક્રમાંક અને ભિન્ન પરમાણુ દ્રવ્યમાન ધરવતા પરમાણુ ઓને એકબીજાના શું કહે છે ?
- સમસ્થાનિક (isotopes)
Post a Comment