Constitution of India (Historical Background) - One Liner (1 to 30)

ભારતીય બંધારણ


ઐતિહાસિક પૃષ્ઠભૂમિ (1 to 30)

[1] બ્રિટીશ સરકારે કયા કાયદા હેઠળ સૌ પ્રથમ વખત ઇસ્ટ ઇન્ડિયા કંપનીના બંધારણનો પાયો નાખ્યો?
  • નિયામક ધારો, ૧૭૭૩ (Regulating Act, 1773)


[2] ભારતના સૌ પ્રથમ ગવર્નર જનરલ કોણ હતું?
  • વોરેન ­હેસ્ટિંગ


[3] ભારતમાં સૌ પ્રેથમ સર્વોચ્ચ ન્યાયાલયની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી?
  • ઈ.સ.1773 માં કલકત્તા


[4] બ્રિટીશ સમયમાં કલકત્તા સર્વોચ્ચ ન્યાયાલય ના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા?
  • સર એલીઝા ઇમ્પે


[5] પીટ્સ ઇન્ડિયા એકટ, 1784 નો મુખ્ય હેતુ શું હતો?
  • કંપનીના વ્યાપારી અને રાજકીય કાર્યોને અલગ કરાયા.
  • વ્યાપારી કાર્યો માટે – બોર્ડ ઓફ ડાયરેક્ટર
  • રાજકીય કાર્યો માટે – બોર્ડ ઓફ કંટ્રોલ


[6] કયા કાયદા હેઠળ બ્રિટીશરોએ ભારતીય વ્યાપારનું ક્ષેત્ર બધા લોકો માટે ખુલ્લું મુકાયું હતું?
  • ચાર્ટર એક્ટ, 1813


[7] ચાર્ટર એક્ટ, 1813 મુજબ માત્ર કયા વ્યાપાર પર બ્રિટીશરોએ એકાધિકાર રાખ્યો હતો?
  • ચાનો વેપાર અને ચીન સાથેનો વેપાર.


[8] કયા કાયદા હેઠળ બ્રિટીશરોએ સૌ પ્રથમ વખત શિક્ષણ પાછળ ખર્ચ કરવાનું નક્કી કરાયું હતું?
  • ચાર્ટર એક્ટ, 1813 (શિક્ષણ પાછળ 1 લાખ રૂપિયા ફાળવ્યા)


[9] બ્રિટીશ શાશનના કયા કાયદા હેઠળ ગવર્નર જનરલ ને આખા ભારતના ગવર્નર જનરલ બનાવ્યા?
  • ચાર્ટર એક્ટ, 1833


[10] આખા ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતું?
  • લોર્ડ વિલિયમ બેન્ટીક

[11] ચાર્ટર એક્ટ, 1833 મુજબ કોને પ્રથમ કાયદા અધિકારી બનાવ્યા હતા?
  • ટી.બી.મૈકાલે


[12] કયા કમીશન દ્વારા ભારતમાં શિક્ષણ ક્ષેત્રે સુધારા કરાયા?
  • મૈકાલે કમીશન


[13] લોર્ડ મૈકાલે એ ક્યાં કાયદાનું ઘડતર કર્યું હતું?
  • ઇન્ડિયન પીનલ કોડ (IPC)


[14] કયા કાયદા થી ભારતમાં સતી પ્રથા, દાસ પ્રથા અને બાળહત્યા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો?
  • ચાર્ટર એક્ટ, 1833


[15] બ્રિટીશ શાશનના કયા કાયદા હેઠળ ભારતમાં સૌ પ્રથમ વખત P.W.D તથા સાર્વજનિક નિર્માણ વિભાગની સ્થાપના કરાઈ હતી?
  • ચાર્ટર એક્ટ, 1853
[ads-post]

[16] ચાર્ટર એક્ટ, 1853 દ્વારા કયા પ્રકાર ના અધિકારીઓની ભરતી ભારતીયો માટે ખુલ્લી મૂકાઈ?
  • સનદી અધિકારીઓની ભરતી. (આ ભરતી માટે સૌ પ્રથમ વખત સ્પર્ધાત્મક પરીક્ષા લેવાનું નક્કી કરાયું)


[17] કયા કાયદાથી ભારતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના શાશનનો અંત આવ્યો?
  • ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ, 1858 (આ કાયદાથી ભારતનનું શાશન સીધું બ્રિટીશ તાજ હેઠળ લાવવામાં આવ્યું)


[18] બ્રિટીશ શાશનના કયા કાયદા દ્વારા ભારતના ગવર્નર જનરલ ને વાઇસરોયની પદવી આપવામાં આવી?
  • ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ, 1858


[19] ભારતના સૌ પ્રથમ વાઇસરોય કોણ હતા?
  • લોર્ડ કૈનિન


[20] બ્રિટીશ ભારત ના પ્રથમ સચિવ કોણ હતા?
  • ચાર્લ્સ વૂડ

[21] ભારતમાં શિક્ષણનો મેગ્નાકાર્ટા કોને કહેવામાં આવે છે?
  • વૂડ ડીસ્પેચ (ચાર્લ્સ વૂડે શિક્ષણ ના પ્રચાર માટે વૂડ ડીસ્પેચ આપ્યું જેમાં પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવાનું નક્કી કરાયું હતું.)


[22] ઈ.સ. 1858 દરમ્યાન ભારતમાં કઈ કઈ જગ્યાએ વિશ્વ વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી હતી?
  • બોમ્બે, કલકત્તા, મદ્રાસ.


[23] બ્રિટીશ શાશન દરમ્યાન ભારતમાં સૌ પ્રથમ કેન્દ્રીય વિધાન પરિષદ ક્યાં અને ક્યારે બનાવાઈ?
  • બ્રિટીશ ભારતની રાજધાની કલકત્તામાં ભારત શાશન અધિનિયમ, 1861 થી


[24] ભારત શાશન અધિનિય, 1861 થી ભારતમાં કઈ કઈ જગ્યાએ હાઇકોર્ટ ની સ્થાપના કરવામાં આવી?
  • બોમ્બે, મદ્રાસ અને કલકત્તા.


[25] ભારત શાશન અધિનીયમ, 1861 દ્વારા વૈસ્રીયને કઈ શક્તિ આપવામાં આવી?
  • અધ્યાદેશ આપવાનો અધિકાર અપાયો જે 6 મહિના કરતા વધુ સમય માટે લાગુ કરી શકાય નહિ.


[26] ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ની સ્થાપના ક્યારે અને કોને કરી હતી?
  • ઈ.સ. 1881 માં એ.ઓ.હ્યુમ દ્વારા


[27]  ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું પ્રથમ અધિવેશન ક્યાં અને ક્યારે યોજાયું હતું?
  • 28 થી 30 ડિસેમ્બર, 1885 ના રોજ મુંબઈમાં ગોપાલદાસ તેજપાલ સંસ્કૃત કોલેજમાં


[28] ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ના પ્રથમ અધિવેશનના અધ્યક્ષ કોણ હતા?
  • વ્યોમેશચંદ્ર બેનરજી


[29] ભારતમાં સૌ પ્રથમ અપ્રત્યક્ષ ચૂંટણી પદ્ધતિનો પ્રારંભ કયા કાયદા હેઠળ કરવામાં આવ્યો હતો?
  • ભારત પરિષદ ધારો, 1892 (Indian Council Act, 1892)
  • આ કાયદામાં ભારતીય સભ્યને બજેટ અંગે ચર્ચા કરવાનો અધિકાર અપાયો પરંતુ બજેટ દરમ્યાન મત આપવાનો અધિકાર ન અપાયો.


[30] કોંગેસના કયા અધિવેશનમાં “સ્વરાજ”ને અંતિમ લક્ષ્ય જાહેર કરાયું?
  • ઈ.સ.1906 ના કલકત્તા અધિવેશનમાં (અધ્યક્ષ દાદાભાઈ નવરોજી હતા)




Post a Comment

[blogger][facebook]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.